News1

 In News
  • તા.૦૩/૦૯/૨૦૧૭ના રોજ પુ.રાષ્ટ્રસંત આચાર્ય ભગવંત શ્રીમત પદ્મસાગર સુરીશ્વરજી મ.સા ભગવંતશ્રી ના ૮૩ જન્મદિવસની ઉજવણી શ્રી સીમંધરસ્વામી જૈન તીર્થ પરિસરમાં ધામધૂમથી કરવામાં આવી જેમાં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ , ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી એ પી કોહીલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાની, અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વગેરે પ્રધાનો એ સહર્ષ હાજરી આપી. શુભેચ્છાઓ પાઠવી.
Recent Posts

Leave a Comment